મુખ્ય સમાચાર
News of Sunday, 25th September 2022

ગેહલોત અને પાયલોટને સોનિયા ગાંધીએ મારતે ઘોડે દીલ્હી બોલાવ્યા: પરિસ્થિતિ મારા નિયંત્રણ પણ નથી ગહેલોતે હાથ ઊંચા કરી લીધા

જયપુર: રાજસ્થાનમા રાજકીય ઘમાસાણ વચ્ચે ગેહલોત અને પાયલોટને સોનિયા ગાંધીએ મારતે ઘોડે દીલ્હી બોલાવ્યા છે. 

દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસ હાઇ કમાંડને સ્પષ્ટ સંદેશ પાઠવ્યો, પરિસ્થિતિ તેમના નિયંત્રણ બહાર છે અને ૯૫  ધારાસભ્યો કોઇ સંજોગોમા સીએમ પાયલોટ બને તે માનવા તૈયાર નથી.

 

(11:16 pm IST)