News of Sunday, 25th August 2019
કશ્મીરનો પ્રશ્ન અયોધ્યાની જેમ કોંગ્રેસના ગળામાં ફસીન જાયઃ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ
લખનૌઃ જમ્મુ કાશ્મીર માંથી કલમ ૩૭૦ હટાવતા કોંગ્રેસે હલ્લા બોલ મચાવી દીધો છે. આ મુદ્દે ે કોંગ્રેસને સમજીને પગલા લેવા આચાર્ય પ્રમોદ કુષ્ણમે સલાહ આપી છે.
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માંથી લખનૌ બેઠક પરથી લડનાર બાબા આચાર્ય પ્રમોદ કુષ્ણમે કોંગ્રેને સલાહ આપતા જણાવ્યુ હતુ કે, કશ્મીરનો પ્રશ્ન અયોધ્યાની જેમ કોંગ્રેસનાં ગળામાં ફસી ન જાય, ત્યારે ભોટા નેતાઓએ દેશની ભાવનાને ધ્યાનમાં રાખી સમજી વિચારી પગલા લેવા જોઇએ.
(5:37 pm IST)