મુખ્ય સમાચાર
News of Monday, 25th June 2018

ગુજરાતમાં બહારથી ઇલાજ કરાવવા આવતા દર 10માંથી બે દર્દીઓ વિદેશી

ભારત 2020માં વિશ્વમાં ટોપ ત્રણ હેલ્થકેર માર્કેટમાં સ્થાન મેળવશે.

નવી દિલ્હી :સસ્તી, આધુનિક, ઝડપી અને સરળ સારવાર મળી રહેતી હોવાથી ગુજરાત બહારથી ઘણા દર્દીઓ સારવાર માટે ગુજરાતમાં આવતા હોય છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં બહારથી આલતા દર 10માંથી 2 દર્દીઓ વિદેશી હોય છે.

  ભારત 2020માં વિશ્વમાં ટોપ ત્રણ હેલ્થકેર માર્કેટમાં સ્થાન મેળવશે. આ સેક્ટર 2020 સુધીમાં 280 બિલિયન યુએસડીનો વ્યવસાય કરતું હશે અને આ ક્ષેત્રે 40 મિલિયન નવી જોબનું નિર્માણ થશે.

(9:17 pm IST)