News of Monday, 25th May 2020
શ્રમિકો પાછા જોઈતા હશે તો અમારી મંજૂરી લેવી પડશે : યોગી
લખનૌ : જે રાજ્યો ઉત્તર પ્રદેશના પરત મોકલાયેલા શ્રમિકોને પાછા બોલાવવા ઇચ્છતા હોય તેમણે અમારી મંજૂરી લેવી પડશે તેમ ઉત્તર પ્રદેશના મુખ્યામંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે
(12:00 am IST)