મુખ્ય સમાચાર
News of Monday, 25th May 2020

શ્રમિકો પાછા જોઈતા હશે તો અમારી મંજૂરી લેવી પડશે : યોગી

લખનૌ : જે રાજ્યો ઉત્તર પ્રદેશના પરત મોકલાયેલા શ્રમિકોને પાછા બોલાવવા ઇચ્છતા હોય તેમણે અમારી મંજૂરી લેવી પડશે તેમ ઉત્તર પ્રદેશના મુખ્યામંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે

 

(12:00 am IST)