મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

કાશ્મીરમાં બીજા દિવસે પણ કફર્યું: ટ્રેન વ્યવહાર ખોરવાયો

સુરેશ ડુગ્ગર (જમ્મુ-કાશ્મીર) દ્વારાઃ અલકાયદાના કમાંડર મુસાને ઠાર માર્યા બાદ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં કફર્યું મુકાયો હતોઃ જે આજે પણ ચાલુ છે. શ્રીનગર, ફુલગામ અને પુલવામાં કફર્યું છેે. સ્કુલ - કોલેજ અને ઇન્ટરનેર, મોબાઇલ સેવા બંધ છે. ટ્રેન વ્યવહાર આજે બીજા દિવસે પણ ખોરવાયેલ હતો

(3:57 pm IST)