News of Saturday, 25th May 2019
ગાંધીના હત્યારાની વિચારધારા જીતી, ગાંધીની વિચારધારા હારી ગઇ : દિગ્વિજયની ટીપ્પણી
ભોપાલ લોકસભા સીટથી ચૂંટણી હારી ચૂકેલા કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહએ શુક્રવારના કહ્યું દેશમાં આજે મહાત્મા ગાંધીના હત્યારાની વિચારધારા જીતી ગઇ અને ગાંધીની વિચારધારા હારી ગઇ. મારા માટે આ ચિંતાનુ કારણ છે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ભોપાલથી વિજેતા થયા છે.
(12:00 am IST)