News of Saturday, 25th May 2019
આ ચૂંટણીમાં કેજરીવાલએ પોતાનું જમીર અને ઇમાન ગુમાવ્યાઃ ૮ મહિનામાં સતા ગુમાવશેઃ ગૌતમ ગંભીર
પૂર્વી દિલ્લી લોકસભા સીટથી બીજેપી ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરએ ટવિટ કર્યુ છે આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલએ પોતાનુ જમીર અને ઇમાન ગુમાવ્યા છે. ૮ મહીનામા પોતાની સતા ગુમાવશે. એમણે આગળ લખ્યું જેટલો કિચડ 'આપ' એ દિલ્લીમાં ફેલાવ્યો છે એટલા જ કમળ દિલ્લીમાં ખીલશે.
(12:00 am IST)