મુખ્ય સમાચાર
News of Saturday, 25th May 2019

પંજાબમા શિરોમણિ અકાલીદળથી ફકત સુખબીર બાદલ અને હરસિમરત કૌર જીત્યા

પંજાબની કુલ ૧૩ લોકસભા સીટોમાંથી શિરોમણી અકાલીદળને ફકત ર સીટો મળી છે. જેમાં પાર્ટી પ્રમુખ સુખબીરસિંહ બાદલ અને એમના પત્ની અને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ સામેલ છે. શિરોમણી અકાલીદળએ ૧૦ સીટો પર પોતાના ઉમેદવાર ઉતારેલા હતા. જયારે એમની સહયોગી બીજેપી ત્રણ સીટો પર ચુંટણી લડી હતી.

 

(12:00 am IST)