મુખ્ય સમાચાર
News of Monday, 25th March 2019

સુપ્રિમ કોર્ટએ તામિલનાડુમા પહાડો અને સરોવર પર નારાઓ અને નેતાઓની તસ્વીર લગાવવા પર પ્રતિંઁબંધ મુકયો

સુપ્રીમ કોર્ટએ  તામિલનાડૂમા પહાડીઓ સરોવર અને આવા સાર્વજનિક સ્થળો પર પર રાજનૈતિક નારાઓ,  નેતાઓની તસ્વીરો અને વિજ્ઞાપનો પર મનાઇ લગાવેલ છે. જેનાથી પર્યાવરણનું સ્વરૂપ બગડે છે. કોર્ટએ આ પહેલા ૮ માર્ચના તામિલનાડુ સરકારને આદેશ આપ્યો હતો કે તે પહાડી, સરોવરો ને રંગાઇ જવાથી  બચાવવા અને પ્રકૃતિના બગાડવાથી બચાવવા આ પગલુ લીધુ છે.

(11:59 pm IST)