મુખ્ય સમાચાર
News of Monday, 25th March 2019

પી એમ ચોકીદાર બનવા માગે છે તો એેમને ટોપી અને સીટી આપવા તૈયાર છુઃ અકબરૂદિન

એઆઇએમઆઇએમ નેતા અકબરૂનિ ઔવેસી એ કહ્યું છે કે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  ચોકીદાર બનવા માગે છે તો તે એમને ચોકીદારની ટોપી અને સીટી દેવા તૈયાર છે. ઓવૈશીએ એક જનસભાને સંબોધિત કરતા કહ્યું છે અમારે પ્રધાનમંત્રી જોઇએ નહી કે ચાયવાળા, પકોડેવાલા, મોદીને મત આપનારાઓ પર મને હેરાની થાય છે કે તેઓ કેવા માણસને મત આપી રહ્યા છે.

(10:53 pm IST)