News of Thursday, 25th February 2021
કુંભમેળામાં કોરોના ટેસ્ટ ફરજીયાત
હરિદ્વાર : કુંભ મેળામાં આવનાર તમામ સાધુ સંતો, ભાવિકોએ કોરોનાનો ટેસ્ટ ફરજીયાત કરાવવો પડશે : ૧ એપ્રિલથી કુંભ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તમામ લોકોએ સરકારની કોરોનાની ગાઈડલાઈનનું ફરજીયાત પાલન કરવાનુ રહેશે
(4:01 pm IST)