News of Tuesday, 24th November 2020
ર૦ર૧ના પ્રથમ ત્રણ મહિનામાં કોવિડ-૧૯ની વેકસીન મળવી શરૂ થઇ જશે : સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન
સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનએ આજતકને આપેલ ઇંટરવ્યુમાં કહ્યું અનુમાન છે કે ર૦ર૧ના પ્રથમ ત્રણ મહિનામાં આપણને કોવિડ-૧૯ની વેકસીન મળવી શરૂ થઇ જશે. એમણે કહ્યું કે સપ્ટેમ્બર-ર૦ર૧ સુધી રપ-૩૦ કરોડ ભારતીઓને વેકસીન આપવાની યોજના છે. અને હેલ્થકેર વર્કર્સ, ફંટલાઇન વર્કર્સ ૬પ+ અને પ૦-૬પ વર્ષના લોકોને ક્રમશઃ પ્રાથમિકતા મળશે.
(12:00 am IST)