News of Saturday, 24th October 2020
પંજાબના મુખ્યમંત્રીના પુત્રને ગેરકાયદે વિદેશ ફંડ મામલામાં ઇડીએ સમન્સ મોકલ્યું
પ્રવર્તન નિદેશાલય (ઇડી) એ પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહના પુત્ર રનિદંરસિંહને વિદેશી મુદ્દા વિનિમય પ્રબંધન એકટ ના ઉલ્લંધન મામલામાં સમન્સ મોકલવામાં આવ્યું છે. આ પહેલા રનિદંર ર૦૧૬માં ઇડી સમક્ષ રજુ થયા હતા. અને એને સ્વિપ્જર લેંડમાં પૈસા ટ્રાંસફર કરવા અને બિટીશ વર્જિન આઇલેંડસ પર સહાયક કંપનીઓ ખોલવાને લઇ પુછતાછ થઇ હતી.
(10:53 pm IST)