News of Thursday, 24th September 2020
આઇઆઇટીમાં વધતી આત્મહત્યા ઓ થી સંબંધિત અરજીને સુપ્રિમ કોર્ટએ બતાવી તુચ્છ
આઇઆઇટીમાં વધતી આત્મહત્યાઓને રોકવા માટે કેન્દ્રએ દિશા-નિર્દેશ જારી કરવા સંબંધિત એક જનહિત અરજી પર સુપ્રિમકોર્ટએ અરજીકર્તાને કહ્યું આ તુચ્છ અરજી છે. અમને બતાવો આપના પર કેટલો દંડ ફટકારવો જોઇએ જસ્ટીસ આર. એફ. નરીમનની અધ્યક્ષતાવાળી પીઠએ અરજીકર્તાને રૂપિયા ૧૦,૦૦૦ કાનૂની સેવા પ્રાધિકરણમાં જમા કરવાનો આદેશ આપતા આ મામલો રદ કર્યો છે.
(9:58 pm IST)