News of Tuesday, 24th September 2019
છતીસગઢના નકસલીઓએ આઇઇડી બોંબથી ઉડાવ્યું તેલનુ ટેન્કરઃ ત્રણ લોકોના મૃત્યુ
કાંકેર (છતીસગઢ) માં મંગળવારના નકસલિયોએ આઇઇડી બોંબ દ્વારા રેલ લાઇનના નિર્માણમા લાગેલ એક તેલ ટેન્કરને ઉડાવી દીધુ હતુ. અને આ હુમલામા ટેંકરના ડ્રાઇવર સહિત ત્રણ લોકોના મોત થયા.
ડીજીપી ડી.એમ. અવસ્થીએ બતાવ્યુ છે કે પોલીસના જવાન અને લગભગ ર ડઝન નકસલીયો વચ્ચે મુઠભેડ ચાલી રહી છે વિસ્તારને ઘેરાબંધી કરી લેવામાં આવી છે.
(11:48 pm IST)