News of Tuesday, 24th September 2019
ઉત્તરપ્રદેશની અદાલતએ નકલી દસ્તાવેજ જમા કરવા પર ૬ આરોપીઓના જામીન રદ કર્યા
ઉતરપ્રદેશના મુજફફરનગરની એક અદાલતએ નકલી દસ્તાવેજ જમા કરાવવા બદલ અલગ અલગ મામલામાં ૬ આરોપીઓના આગોતરા જાનમીન રદ કરતા એમને કારણ બતાવો નોટીસ જારી કરેલ છે.
અભિયોજન પક્ષોનો અનુરોધ હતો કે આરોપીઓના જામીન રદ કરવામા આવે. કારણ કે એમણે શપથ પત્રોમાં અપરાધિક ઇતિહાસ ન હોવાને લઇ ખોટું કહ્યું હતુ.
(8:46 am IST)