News of Saturday, 24th August 2019
જમ્મુ કશ્મીરમાંથી પ્રતિબંધ હટાવાયા તંત્ર દ્વારા જાહેરાત
જમ્મુ કશ્મીર તંત્ર દ્વારા જાહેરાત કરાઇ છે કે શુક્રવારની નમાજ બાદ ઘાટીમા લોકોની આવ્ન જાવન અને યૂએન ઓફીસ સુધી અલગતાવાદીઓની માર્ચને લઇને લાદવામા આવેલ પ્રતિબંધો આજે શનીવારે કશ્મીરના મોટા ભાગના વિસ્તારમાથી હટાવી લેવાયા છે. ઉપરાંત મોટા ભાગની જગ્યા મથી બેરીકેટ પણ દુર કરાય છે. સુરક્ષા દળો અને અમુક જગ્યાએ કાંટાના તાર રખાયા છે.
અધીકારીના જણાવ્યા મુજબ શુક્રવારે સ્થીતિ શાંતિપૂર્ણ રહેલ અને કોઇ અપ્રિય ઘટના ધટી ન હતી જુમાની નમાઝ બાદ ભેગી થનાર ભીડ અને અલગવાદીઓની માર્ચ માટે પ્રતિબંધ હતા શનીવારે ગાડીઓનું અવન જવન વધ્યુ હતુ. લોકો ઓફીસમા પણ ગયા હતા પણ સતત ૨૦મા દિવસે કશ્મીરની બજારો બંધ છે.
(7:12 pm IST)