મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

સંસ્કૃત યુનિવર્સિટી અને સંસ્થાઓમાં કુલ ૧૭૪૮ માંથી ૮૦૦ પદ ખાલી

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક એ લોકસભામાં બતાવ્યુ છે કે પોષિત સંસ્કૃત યુનિવર્સિટી અને સંસ્થાઓમાં સ્વીકૃત કુલ ૧૭૪૮ પદોમાંથી ૮૦૦ થી વધારે પદ ખાલી છે.

એમણે કહ્યું કે સરકારએ પદ ભરવા માટે એક વિશેષ અભિયાન ચલાવ્યુ છે. અને હાલમાં પાર્ટ ટાઇમ ફેકલ્ટીથી કમી પુરી કરવામા આવી રહી છે.

સંસ્કૃત વિશ્વ વિદ્યાલયની કોલેજોમાં લગભગ ત્રણ લાખ વિદ્યાર્થીઓ છે.

(11:25 pm IST)