News of Friday, 24th May 2019
લતા મંગેશકરએ પી.એમ.મોદીને આપ્યા અભિનંદનઃ પ્રધાનમંત્રીએ કહ્યું ધન્યવાદ દીદી
ગાયિકા લતા મંગેશકરએ બીજેપીની જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા ટવિટ કર્યુ છે ઇશ્વરની કૃપા આપના પૂજય માતાજીના શુભ આર્શીવાદ, કરોડો ભારતવાસીઓનો પ્યારથી આપને ન ભૂતો ન ભવિષ્યતી જેવો વિજય પ્રાપ્ત થયો છે. આ પર પી.એમ. મોદીએ કહ્યું ખુબ ખુબ આભાર લતા મંગેશકરર દીદી આ અભિનંદન સંદેશ મારા માટે અનમોલ છે.
(10:56 pm IST)