મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

લોકસભા ચૂંટણીમાં પ સીટ મળ્યા પછી અખિલેશએ પાર્ટીના બધા ટીવી પેનલિસ્ટ હટાવ્યા

લોકસભા ચુંટણીમાં ફકત પ સીટ મળ્યા પછી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવએ પાર્ટીના બધા ટીવી પેનલિસ્ટને હટાવી દીધા છે. પ્રેસ રીલીજમાં પાર્ટી પ્રવકતા રાજેન્દ્ર ચૌધરીએ ઇલેકટ્રોનિક મીડિયાના બધા બ્યૂરો પ્રમુખને કહ્યું છે કે તે પાર્ટીના કોઇપણ પદાધિકારીઓને પોતાની પેનલમાં સમ્મિલિત  હોવા માટે ન બોલાવે.

(10:55 pm IST)