મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

આજે અમે ફકત પી.એમ.મોદીને અભિનંદન આપશુ, જનાદેશ પર સવાલ નહી ઉઠાવીએઃ આપની પ્રતિક્રિયા

         આમ આદમી પાર્ટી ( આપ ) પ્રવકતા સૌરભ ભારદ્વાજએ બીજેપી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીત માટે અભિનંદન આપ્યા છે. ઇવીએમને લઇ પૂછવામા આવેલ સવાલ પર એમણે કહ્યું એક લીટીમા અભિનંદન આપવા અને આગલી લીટીમાં જનાદેશ પર સવાલ ઉઠાવવા શોભા નથી આપતા. આજના દિવસે અમે બીજેપી અને પ્રધાનમંત્રીને ફકત અભિનંદન આપશુ.

 

(12:00 am IST)