મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

ર૦૧૪ માં સરકારથી નૈતિક સમર્થન સિવાય કાંઇ ન મળ્યું: સ્પાઇસ જેટ એમડી

વિમાનન કંપની સ્પાઇસ જેટના એમડી અજયસિંહએ બતાવ્યુ છે કે ર૦૧૪ માં સંકટના સમયે સરકારે ફકત નૈતિક સમર્થન આપ્યુ હતુ. એમણે કહ્યું અમે સરકાર પાસે કોઇ લોન માગી ન હતી ન ભરવાનો સમય માગ્યો હતો. જેટ એરવેજના સીઇઓ વિનય દૂબેએ સરકારથી એમજ મદદ માગી હતી જેમ સ્પાઇસ જેટને મળી હતી.

(11:28 pm IST)