News of Wednesday, 24th April 2019
પીએમ મોદી પદનો દુરુપયોગ કરીને જાણીજોઈને આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે :કોંગ્રેસનો આરોપ
નવી દિલ્હી :પીએમ મોદીએ અમદાવાદમાં મતદાન કર્યા બાદ કરેલો રોડ-શો આચારસંહિતાનું ઉલ્લંઘન નથીજોકે આ અગાઉ કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે પીએમ મોદી તેમના પદનો દુરુપયોગ કરી રહ્યાં છે. અને જાણી જોઈને આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે. આવું ત્રીજી-ચોથી વખત બન્યું છે
. તેમણે કહ્યું કે પીએમ મોદી જ્યારે પણ મતદાન કરીને બહાર આવીને રોડ-શો કરે છે. જોકે ચૂંટણી પંચે આચાર સંહિતાનું ઉલ્લંઘન ન ગણીને પીએમ મોદીને ક્લીન ચીટ આપતાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે.
(8:50 am IST)