મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

બાબરી મસ્જિદ પર આપેલ નિવેદનને લઇ સાધ્વી પ્રજ્ઞા પર એફઆઇઆર દાખલ

ભોાપાલ (મધ્યપ્રદેશ) થી બીજેપી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા પર બાબરી મસ્જિદ તોડી પાડવામા સામેલ હોવાને લઇ આ નિવેદનના આધારે એફઆઇઆર દાખલ થઇ છે. ભોપાલના એસડીએમ સંજયકુમારના જણાવ્યા પ્રમાણે  ચૂંટણી આયોગ દ્વારા આપવામા આવેલ નોટીસનો સંતોષકારક જવાન ન આપ્યા પછી  આચારસંહિતના ઉલ્લંઘનને લઇ સાધ્વી વિરૃદ્ધ ફરિયાદ દાખલ થઇ છે.

(8:50 am IST)