News of Tuesday, 24th April 2018
આસારામનાં સમર્થકો માટે કાલે જોધપુરમાં નો-એન્ટ્રી
યૌન શોષણ મામલે સજા અંગે આસારામબબાપુ ઉપર કાલે કોર્ટ નિર્ણય આપશેઃ સમગ્ર જોધપુર જિલ્લા ૧૦ દિવસ માટે ૧૪૪ મી કલમ લગાવાઇ : આસારામ સમર્થકો માટે કાલે જોધપુરમાં નો-એન્ટ્રી : જેલમાં જ સ્પે. કોર્ટ નિર્ણય સંભળાવશે
(12:27 pm IST)