News of Sunday, 24th March 2019
ચક્રવાત પ્રભાવિત મોજામ્બિક માં મદદ કરી રહેલ ભારતીય નૌસૈન્ય અને હેલીકોપ્ટર
વિદેશ મંત્રાલયએ જણાવેલ છે કે ભારતીય નૌસેનાના ત્રણ જહાજ માનવીય સહાયતા અને આપદા રાહત લઇ ચક્રવાત પ્રભાવીત દક્ષિણ આફ્રિકાના દેશ મોજામ્બિક પહોંચી ગયા છે. મંત્રાલયએ કહ્યું ૧૮૦ થી વધારે લોકોને બતાવી લેવાયા છે. અને ૮૪૦ લોકોને ચિકિત્સાલય સહાયતા આપવામા આવી રહી છે. નૌસેનાનુ ચેતક હેલિકોપ્ટર પણ લોકોને ખાવા-પીવાનું પહોંચાડી રહેલ છે.
(12:00 am IST)