મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

ભારતીય ક્રિકેટને પ્રભાવી રીતે ચલાવી રહ્યા છે એન શ્રી નિવાસન અને અમિત શાહ

સીઓએ પૂર્વ સદસ્‍ય રાયચંદ્ર ગૃહાએ કહ્યું છે કે એન. શ્રી નિવાસન અને અમિત શાહ આજ ભારતીય ક્રિકેટને પ્રભાવી રીતે ચલાવી રહ્યા છે. એમણે કહ્યું રાજય સંઘોમાં કોઇની પુત્રી કોઇનો પુત્ર ચલાવી રહ્યા છે. બોર્ડ કુચક્રો અને ભાઇ-ભતીજાવાદથી ઘેરાયેલું છે અને રણજી ટ્રોફીના ખેલાડીયોને ચુકવણું પણ વિલંબથી થાય છે.

(9:40 pm IST)