મુખ્ય સમાચાર
News of Saturday, 23rd November 2019

બાળકોએ ભાગીને લગ્ન કરી લીધાઃ અજિત પવારના ડેપ્‍યૂટી સીએમ બન્‍યા પછી શરદ પવારના નિવેદન પર લેખક ચેતન ભગતની પ્રતિક્રિયા

        લેખક ચેતન ભગતએ મહારાષ્‍ટ્રમાં એનસીપી નેતા અજિત પવાર બીજેપી સાથે જવા બદલ અને અનેસીપી પ્રમુખ શરદ પવાર દ્વારા એમના ફેંસલાને પોતાનો ફેંસલો બતાવવા પર ટવિટ કર્યુ છે કે બાળકોએ ભાગીને લગ્ન કરી લીધા.

        એમણે લખ્‍યું પણ હવે અમે મોટા શું કરીએ ? બસ આર્શીવાદ આપી શકીએ. સાંજના એક ફંકશન પર રખાયુ છે જરૂર આવજો.

(11:35 pm IST)