News of Friday, 23rd October 2020
સાતમા નોરતે નરેન્દ્રભાઇએ ટ્વીટ દ્વારા કામના પાઠવી
નવરાત્રી મહાસપ્તમી એ દેવી દુર્ગાના સાતમા સ્વરૂપમાં કાલરાત્રીની સ્તુતિનું વિધાન છેઃ મારી કામના છે કે નકારાત્મક શકિતઓના સંહારક માતા કાલરાત્રી સૌને ભયમુકત કરે.
(3:09 pm IST)