News of Wednesday, 23rd October 2019
સરકારએ સાર્વજનિક બેન્કોમાં હિસ્સેદારી ઘટાડી, પ૦ ટકાથી ઓછી કરવી જોઇએઃ અભિજીત બેનરજીની પ્રતિક્રિયા
અર્થશાષા નોબેલ વિજેતા અભિજીત બેનરજીએ કહ્યું છે કે સરકારએ સરકારી બેંકોમા હિસ્સેદારી ઘટાડી પ૦ ટકાથી ઓછી કરવી જોઇએ. જેથી બેંક કેન્દ્રીય સતર્કતા આયોગના અધિકાર ક્ષેત્રથી બહાર રહે.
બેનરજીએ કહ્યું ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા દ્વારા તપાસના ડરએ બેન્કીંગ સિસ્ટમને ઠપ કરી નાખી છે. એમણે કહ્યું આનાથી ડિફોલ્ટ છુપાવવાનું ચલણ વધશે, સમસ્યાઓ ઉભી થશે. બેંકોનુ હાલનુ સંકટ બિહામણું છે.
(11:41 pm IST)