મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd September 2020

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પ્રશાસનએ ભૂમાફિયા અતીકનો રૂપિયા ર૦ કરોડનો બંગલો તોડી નાખ્યો તસ્વીરો આવી સામે

પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ)માં પ્રશાનસએ ચકિયા વિસ્તારમાં આવેલ ભૂમાફિયાઅતીક મહમદનો રૂપિયા ર૦ કરોડનો બંગલો તોડી નાખ્યો જેની તસ્વીરો સામે આવી છે. પોલિસના અનુસાર આ ગેરકાનૂની નિર્માણ ૫૦૦૦ વારમાં બન્યું હતું. આ પહેલા ૭ સપ્ટેમ્બરના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલ અતીકનું રૂપિયા ૧૮ કરોડનું નિર્માણ તોડી પાડવામાં આવ્યું હતું.

(10:48 pm IST)