News of Sunday, 23rd September 2018
આવતા વર્ષે ફરી પધારજો દુંદાળા દેવના નાદ સાથે દેશભરમાં ગણપતિ મહોત્સવની પૂણાર્હુતિ: નદીઓમાં મુર્તિઓને વિધિવત વિસર્જીત કરાઇ
નવી દિલ્હી : 10 દિવસ સુધી ચાલેલા ગણપતિ મહોત્સ બાદ આજે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગણપતિર્ની મૂતિર્આેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ભાવિકો દુંદાળા દેવને આવતા વર્ષે ફરી આવવાનું ઈજન આપીને મૂતિર્ વિસર્જન કરી રહ્યા છે.
(3:06 pm IST)