News of Tuesday, 23rd July 2019
ભગવાન શિવની વેશ ભૂષામાં આરજેડી નેતા તેજ પ્રતાપએ મંદિરમાં કરી પૂજાઃ શેયર કરી તસ્વીરો
આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવએ ઇન્સ્ટાગ્રામ પર થોડી તસ્વીરો શેયર કરી છે જેમાં તે પટણાના મંદિરમાં ભગવાન શિવની વેશભુષામાં પૂજા કરતા જોવા મળ્યા.
એમણે લખ્યું શિવ સત્ય છે, શિવ અનંત છે, શિવ અનાદિ છે, શિવ ભગવંત છે આવો ભગવાન શિવને નમન કરી એમના આર્શીવાદ આપણાં સૌ પર બન્યા રહે.
પિતા લાલુ પ્રસાદને જામીન મળવાથી તેજપ્રતાપએ ટવિટ કર્યુ સત્ય પરેશાન થઇ શકે છે પરાજીત નહી.
(11:57 pm IST)