News of Tuesday, 23rd July 2019
શરીફ અને જરદારીને જેલમાં નહી મળે ટીવી અને એસી.: યૂએસમાં પાકિસ્તાની પીએમની જાહેરાત
પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાનએ અમેરિકામાં પાકીસ્તાની સમુદાયને સંબોધન કરતા કહ્યું છે કે પાકિસ્તાની જેલોમાં બંધ પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફ અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફઅલી જરદારીને ટીવી અને એસી નહી મળે.
એમણે કહ્યું ૮૦ ટકા પાકિસ્તાનીઓ પાસે એ.સી. નથી. અને ઓછામાં ઓછા ૬૦ ટકા લોકો પાસે ટીવી નથી. આ સજા તો નથી થઇ.
ઇમરાનખાનએ કહ્યું પૈસા પરત કરો અમે આપને જેલની બહાર કાઢશું
(8:52 am IST)