News of Tuesday, 23rd July 2019
ર૦ર૦-ર૧ માં ૮ ટકાથી વધારેનો જીડીપી વૃદ્ધિ દર હાંસલ કરશે ભારતઃ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારની પ્રતિક્રિયા
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારએ કહ્યું છે કે ભારત નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ માં ૮ ટકાથી વધારેનો આર્થીક વૃદ્ધિ દર હાંસલ કરી લેશે. અને આ આગલા ઘણા વર્ષો સુધી રહેશે.
રાજીવકુમારએ આગળ કહ્યું આની નીવ રાખી દેવામા આવી છે અને વસ્તુ અને સેવા કર અને દિવાલિયા કાનુન જેવા સંરચનાત્મક સુધારાઓથી બદલાવ થવા લાગશે.
(12:00 am IST)