મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

દેશમાં કોરોનાપીડિતોની સંખ્‍યા સવા લાખને પારઃ અડધો લાખ લોકો સાજા થઇ ગયાઃ 3720 લોકોના મોત થયા

નવી દિલ્હીઃ લૉકડાઉન 4 બાદ પણ દેશમાં કોરોનાની ગતિ ધીમી થતી નથી. દરરોજ પહેલા કરતા વધુ મામલા સામે આવી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોના પીડિતોની સંખ્યા 1,25,101 છે જ્યારે 51,784 લોકો આ જીવલેણ બીમારીથી સ્વસ્થ થઈ ચુક્યા છે. તો કોવિડ-19થી 3720 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં એક દિવસમાં સૌથી વધુ 6654 કોરોનાના નવા કેસ મળ્યા છે. આ દરમિયાન 137 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3250 લોકો સ્વસ્થ પણ થયા છે. આવો જાણીએ રાજ્યવાર કોરોનાના સંક્રમિતોની સ્થિતિ...

રાજ્યવાર કોરોના વાયરસના સંક્રમિતોની સ્થિતિ

        

રાજ્ય

 

કેસ

મૃત્યુ

ડિસ્ચાર્જ

1

આંદામાન નિકોબાર

33

33

0

2

આંધ્રપ્રદેશ

2,709

1,763

55

3

અરુણાચલ પ્રદેશ

1

1

0

4

આસામ

259

54

4

5

બિહાર

2,177

629

11

6

ચંદીગ.

218

178

3

7

છત્તીસગ.

172

62

0

8

દાદરા અને નગર હવેલી

1

0

0

9

દિલ્હી

12,319

5,897

208

10

ગોવા

54

16

0

11

ગુજરાત

13,268

5,880

802

12

હરિયાણા

1,067

706

16

13

હિમાચલ પ્રદેશ

168

59

3

14

જમ્મુ કાશ્મીર

1,489

720

20

15

ઝારખંડ

308

136

3

16

કર્ણાટક

1,743

597

41

17

કેરળ

732

512

4

18

લદાખ

44

43

0

19

મધ્યપ્રદેશ

6,170

3,089

272

20

મહારાષ્ટ્ર

44,582

12,583

1,517

21

મણિપુર

26

2

0

22

મેઘાલય

14

12

1

23

મિઝોરમ

1

1

0

24

ઓડિશા

1,189

436

7

25

પુડ્ડુચેરી

26

10

0

26

પંજાબ

2,029

1,847

39

27

રાજસ્થાન

6,494

3,660

153

28

તામિલનાડુ

14,753

7,128

98

29

તેલંગાણા

1,761

1,043

45

30

ત્રિપુરા

175

152

0

31

ઉત્તરાખંડ

153

56

1

32

ઉત્તરપ્રદેશ

5,735

3,338

152

33

પશ્ચિમ બંગાળ

3,332

1,221

265

કુલ કોવિડ -19 દર્દીઓની સ્થિતિ

1,25,101*

51,784

3,720

(4:25 pm IST)