મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

ચક્રવાતી તૂફાનને ધ્યાને લઇ કેજરીવાલએ બંગાળ, ઓડિશાને મદદની તૈયારી બતાવી-માનવતાવાદી કદમ

નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તૂફાન અમ્ફાનને કારણ અથયેલ નુકશાનને ધ્યાને રાખી બંને રાજયોને મદદ કરવાની રજુઆત કરી ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાયક અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને સંબોધિત ટવિટસ કરી એક શ્રૃંખલામાં કેજરીવાલએ પોતાના  અને દિલ્લીના લોકોની તરફથી મદદની તૈયારી બતાવી.

(12:00 am IST)