News of Thursday, 23rd May 2019
જનતાનો ફેંસલો માથા અને આંખો પર, યુપીએ માટે આત્મમંથનનો સમયઃ ઉપેન્દ્ર કુશવાહા
બિહારની ઉજિયાપુર અને કારાકટ સીટો પર પાછળ રહેલ રાલોસપા પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ ટવિટ કર્યુ છે જનતાનો નિર્ણય માથા, આંખો પર મહાગઠબંધન/યુપીએ માટે કોઇ પર આરોપ લગાવવાને બદલે આત્મમંથનનો સમય છે. એમણે લખ્યુ આ જીત કોઇ ઉમેદવાર અથવા રાજય સરકાર સતાસિન નેતાઓની નથી.
(12:15 am IST)