મુખ્ય સમાચાર
News of Thursday, 23rd May 2019

માઉન્ટ એવરેસ્ટ ફતે કર્યા પછી ઉતરતા સમયે ભારતીય પર્વતારોહી અંજલીનુ મોત

         નેપાલમાં માઉન્ટ એવરેસ્ટથી ઉતરતા સમયે તબિયત ખરાબ હોવાથી ગુરૂવારના પ૪ વર્ષીય ભારતીય પર્વતારોહી અંજલિ કુલકર્ણીનુ મોત થયુ. મુંબઇની રહેવાસી અંજલિએ બુધવારના પોતાના પતિ શરદ કુલકર્ણી સાથે એવરેસ્ટની ચઢાઇ પુરી કરી હતી. જયારે આ સીઝનમાં અત્યાર સુધીમા  પ ભારતીય સહીત ૧૩ પર્વતારોહીઓના મોત થઇ ચુકયા છે.

(12:14 am IST)