મુખ્ય સમાચાર
News of Thursday, 23rd May 2019

મોદીના વાવાઝોડામાં દિગ્વીજય-શત્રુધ્ન-કનૈયા સહિત દિગ્ગજો ભોં ભેગા થયા

નવી દિલ્હીઃ મોદીના વાવાઝોડામાં કોંગ્રેસના દિગ્ગજોના સુપડા સાફઃ દિગ્વિજયસિંહ, શત્રુધ્ન, ખડગે, જયોતિરાદિત્ય સિંધિયા, સીપીઆઇના કનૈયા વગેરે હારવાની અણી ઉપર છેઃ કોંગ્રેસને જબરો ફટકો પડયો છે.

(4:36 pm IST)