મુખ્ય સમાચાર
News of Friday, 23rd April 2021

દેશમાં કોરોના સંકટ પર સુઓમોટો અરજી પર આજે ફરી સુપ્રિમમાં સુનાવણી કરવામાં આવી ઓક્સિજનની અછતના કારણે લોકો જીવ ગુમાવી રહ્ના છે : સી.જે.આઈ.બોબડે

દેશમાં કોરોના સંકટ પર સ્વતઃ સંજ્ઞાન લઈને આજે ફરી સુપ્રિમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી. જા કે સી.જે.આઈ.ઍ તેમના અંતિમ દિવસે સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ એસ.એ. બોબડેએ સરકાર પર કડક ટિપ્પણી કરી અને કહ્નાં કે ઓક્સિજનની અછતના કારણે લોકો જીવ ગુમાવી રહ્ના છે. હાલમાં આ અંગે મંગળવાર સુધી સુનાવણી સ્થગિત કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટમાં કોરોના સંકટ પર ૩ જજાની બેન્ચે સુનાવણી કરી.

(12:35 pm IST)