News of Friday, 23rd March 2018
અમરનાથ યાત્રિકો માટે ગુજરાત સરકારનો આદેશઃ બુલેટ પ્રુફ જેકેટ પહેરવું ફરજીયાતઃ ટુર ઓપરેટરો નારાજ
અમરનાથ યાત્રિકો માટે ગુજરાત સરકારે નવો નિયમ જાહેર કર્યો છેઃ ટુર ઓપરેટર દ્વારા અમરનાથ યાત્રા પર જતા શ્રધ્ધાળુઓ માટે બુલેટપ્રુફ જેકેટ પહેરવું ફરજીયાત થશેઃ સાથેજ ડ્રાઇવરની ઉંમર પ૦ વર્ષથી વધુ હોવી જોઇએ.
(4:26 pm IST)