News of Tuesday, 23rd February 2021
નવા સંઘર્ષ માટે તૈયાર રહો: ખેડૂતો હવે સંસદને ઘેરાવ કરશે: રાકેશ ટીકૈત
જો મોદી સરકાર ત્રણ કૃષિ કાયદાને રદ નહીં કરે તો ખેડુતો સંસદને ઘેરાવ કરશે: આ માટે તૈયાર રહેવા હાકલ કરતા કિસાન આંદોલનના સૂત્રધાર રાકેશ ટીકૈત
(11:43 pm IST)