મુખ્ય સમાચાર
News of Saturday, 23rd February 2019

ભારત અને દક્ષિણ કોરીયા વચ્ચે આતંકવાદથી લડવા સહીત ૬ એમઓયુ પર હસ્તાક્ષર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દક્ષિણ કોરીયાની યાત્રા દરમ્યાન  બંને દેશો વચ્ચે આતંકવાદથી મુકાબલા સહીત અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા  માટે ૬ સહમતી જ્ઞાપનો  પર હસ્તાક્ષર કર્યા  બંને દેશોની કાનુન પ્રવર્તન  એજન્સીઓ સરકારી ચેનલોને  સહયોગ  ભારતમાં  કોરીયાઇ  સ્ટાર્ટઅપ સેન્ટરની સ્થાપના અને ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓના વ્યવસાયીકરણ પર સમજુતી થઇ.

(12:00 am IST)