News of Saturday, 23rd February 2019
ભારત અને દક્ષિણ કોરીયા વચ્ચે આતંકવાદથી લડવા સહીત ૬ એમઓયુ પર હસ્તાક્ષર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દક્ષિણ કોરીયાની યાત્રા દરમ્યાન બંને દેશો વચ્ચે આતંકવાદથી મુકાબલા સહીત અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ૬ સહમતી જ્ઞાપનો પર હસ્તાક્ષર કર્યા બંને દેશોની કાનુન પ્રવર્તન એજન્સીઓ સરકારી ચેનલોને સહયોગ ભારતમાં કોરીયાઇ સ્ટાર્ટઅપ સેન્ટરની સ્થાપના અને ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓના વ્યવસાયીકરણ પર સમજુતી થઇ.
(12:00 am IST)