મુખ્ય સમાચાર
News of Friday, 22nd November 2019

ભાષણ આપવાની જગ્‍યાએ પોતાના વિભાગ પર ધ્‍યાન આપેઃ આલોચના કરનાર મંત્રીને બંગાળના ગવર્નરની ટકોર

પヘમિ બંગાળના રાજયપાલ જગદીપ ધનકડએ મંત્રી ચંદ્રીમા ભટ્ટાચાર્ય દ્વારા એમની આલોચના પર કહ્યું છે કે બધાને એમના વિભાની સ્‍થિતિનો ખ્‍યાલ છે. ભાષણ દેવાની બદલે તે પોતાના વિભાગ પર ધ્‍યાન આપે.

ધનકડએ બુધવારના ટીએમસી કાર્યકર્તાઓ દ્વારા એમને કાળા વાવટા દેખાડયા પછી પોલીસની આલોચના કરી હતી અને ભટ્ટાચાર્યએ આલોચનાને દુર્ભાગ્‍યપૂર્ણ બતાવી હતી.

ધનકડ પોતાના પદની ગરીમા જાળવવામાં અસફળ.

(10:44 pm IST)