મુખ્ય સમાચાર
News of Friday, 22nd November 2019

કર્ણાટકમાં લોકાયુકતને શપથ લેવડાવતા વજુભાઇ વાળા

રાજકોટ  : કર્ણાટકના ઉપલોકાયુકત તરીકે નિયુકત થયેલા જસ્ટીસ શ્રી ભીમનગોૈડા સનગનગોૈડા પાટિલને રાજયપાલ શ્રી વજુભાઇ વાળાએ શપથ લેવડાવેલ. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી યદીપુરપ્પા, રાજયપાલના અંગત સચિવ તેજસ ભટ્ટી, જસ્ટીસ પી. વિશ્વનાથન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(10:25 am IST)