મુખ્ય સમાચાર
News of Friday, 22nd November 2019

પ્રખ્‍યાત સાહિત્‍યકાર પ્રેમચંદએ મૌલવીથી ઉર્દુ શીખીઃ ભાષાને ધર્મથી નાતો નથીઃ બીએચયૂ મામલા પર એમના પૌત્ર

        પ્રખ્‍યાત સાહિત્‍યકાર મુંશી પ્રેમચંદના ભાઇ મહતાબ રાયના પૌત્ર પ્રવીરરાયએ  બીએચયૂમાં સંસ્‍કૃતના પ્રોફેસરના વિરોધને લઇ ટવિટ કર્યુ છે કે મારા દાદા મુન્‍શી પ્રેમચંદ કાયસ્‍થ હિન્‍દુ હતા. એમણે મૌલવી સાહેબ પાસેથી ઉર્દુ શીખી હતી.

        એમણે લખ્‍યું તે ઉર્દુ -હિન્‍દીના  સૌથી મહાન લેખક બન્‍યા. ભાષાને ધર્મ સાથે કોઇ નાતો નથી.

(12:00 am IST)