News of Friday, 22nd November 2019
જલિયાંવાલા બેગ નરસંહાર માટે ભારતની માફી માંગવા બ્રિટનની લેબર પાર્ટી તૈયાર :ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત
લંડન : બ્રેગઝિટની યોજનાની તરફેણમાં જનસમર્થન હાંસલ કરવાના પ્રયાસમાં બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન 12 ડિસેમ્બરે થનાર ચૂંટણીમાં ફરી સતામાં આવવાની કોશિશ કરી રહ્યા છે,જયારે બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીએ સામાન્ય ચૂંટણી માટે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે ,
લેબર પાર્ટીએ પોતાના ઘોષણાપત્રમાં 100 વર્ષ પહેલા અમૃતસરમાં થયેલ જલિયાંવાલા બેગ નરસંહાર માટે ભારતની માફી માંગવા સહીત દેશના ઓપનિવેશિક ભૂતકલાની તપાસ કરાવવાનો સંકલ્પ જાહેર કર્યો છે.
(8:45 am IST)