મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

જાવેદ અખ્‍તરએ શેયર કરી ટાઇપીસ્‍ટ સાથે થયેલી બદસલૂકી સંબંધી ૪ વર્ષ જુની ખબરઃ થઇ આલોચના

જાવેદ અખ્‍તર દ્વારા એક  બુઝુર્ગ ટાઇપીસ્‍ટથી બદસલુકી અંગેની ચાર વર્ષ જુની ખબરને ટવિટ કરવા બદલ એમની આલોચના થઇ રહી છે.

એક યુઝરએ લખ્‍યું ભારત ર૦૧૯ ના વિશ્વકપનો સેમીફાઇનલ હારી ગયુ છે. ર૦૧પ માં ઉતરપ્રદેશમા એક પોલીસ કર્મીએ બુઝુર્ગના ટાઇપરાઇટરને તોડી નાખ્‍યું હતુ. જે પછી પ્રશાસનએ એમને નવું ટાઇપરાઇટર આપ્‍યું હતુ.

(12:00 am IST)