મુખ્ય સમાચાર
News of Monday, 22nd October 2018

અમૃતસર ટ્રેન દુર્ઘટના : ડ્રાઇવરે કહ્યું,ઇમર્જન્સી બ્રેક લાગવી છતાં ટ્રેન રોકાઇ નહીં

અમૃતસરમાં દશેરા ઉત્સવ દરમિયાન થયેલા રેલવે દુર્ઘટનામાં 61 લોકોના મોત થયા પછી જીઆરપીએ આ અંગે એફઆઇઆર નોંધાવી છે. જીઆરપીએ ઘટના સમયે ટ્રેન ચલાવી રહેલા ડ્રાઇવર અરવિંદ કુમારની પૂછપરછ કરી હતી. કુમારે જણાવ્યું હતું કે, તેમણે ઇમરજેન્સી બ્રેક લગાવી હતી. પરંતુ ટ્રેન રોકાઇ ન હતી. ગુસ્સામાં લોકોએ પથ્થર ફેંક્યા હતા.

(12:00 am IST)